ભારત સરકાર હવે ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા માટે ઝડપથી કામ કરી રહી છે. દેશમાં હાલમાં E20 ઇંધણનો અમલ થઈ રહ્યો છે, પરંતુ સરકાર હવે E22 થી E30 સુધીના નવા ઇંધણ મિશ્રણો તૈયાર કરી રહી છે. ભારતે 30 ટકા સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ માટે ઇંધણ ધોરણોને સૂચિત કર્યા છે.
પેટ્રોલમાં હવે મિક્સ થશે ૩૦% ઇથેનોલ! કેન્દ્ર સરકારનો નવો આદેશ; જાણો તમારી ગાડીના એન્જિન અને પેટ્રોલના ભાવ પર શું થશે અસર?
ભારત સરકાર હવે ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા માટે ઝડપથી કામ કરી રહી છે. દેશમાં હાલમાં E20 ઇંધણનો અમલ થઈ રહ્યો…

