NavBharat Samay

GUJARAT

Gujarat Samachar – Read Gujarati News and Samachar Headlines today in Gujarati Breaking Stories live from Gujarat NavBharat Samay

ભીષણ ચક્રવાત ઉભુ થવાની અંબાલાલ પટેલની આગાહી… 150 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે

mital Patel
ગુજરાતમાં આજથી ફરી આ જિલ્લાઓમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યમાં આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ,...

ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાનો ખતરો,,, અરબી સમુદ્રમાં 21 તારીખે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે,,

Times Team
ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો ઘેરાયા છે. બિપોરજોય જેવી બીજી મોટી આફત ગુજરાત પર આવી રહી છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની...

ગુજરાતમાં ચક્રવાતી તોફાન મચાવશે તબાહી, 20 ઓક્ટોબરે ધારણ કરશે રૌદ્ર સ્વરુપ, આ રાજ્યોમાં દેખાશે ભયંકર અસર

Times Team
ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો ઘેરાયા છે. બિપોરજોય જેવી બીજી મોટી આફત ગુજરાત પર આવી રહી છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની...

જામનગરના 13 વર્ષના તરૂણનું હાર્ટ એટેકથી મોત : કિશોરનું હાર્ટ એટેકને કારણે મોત? યોગ કરતાં કરતાં ગયો જીવ

Times Team
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ જામનગરમાં 13 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો છે. મળતી માહિતી મુજબ હાર્ટ...

સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટો ફટકો! કપાસના તૈયાર પાક સુકાવા લાગ્યો, નિષ્ણાતે જણાવી બચાવવાની રીત

mital Patel
કપાસની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસના પાકમાં દુષ્કાળ પડતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કપાસનું વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી...

આ બાઈક કેટલા લોકોએ ચલાવ્યું છે….એક સમય હતો જ્યારે આ બાઇક ખૂબ જ લોકપ્રિય હતી, હવે તે માત્ર એક યાદ રહી ગઈ છે.

mital Patel
એક સમય એવો હતો જ્યારે ભારતનું ઓટો સેક્ટર ઘણું પાછળ હતું, તે સમયે માર્કેટમાં અમુક પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ્સ જ હતી. તે સમયે સાઇકલ સવારોની સંખ્યા...

વધુ એક વાવાજોડું તબાહી મચાવશે..?ગુજરાતના ભુક્કા કાઢશે! અંબાલાલ પટેલની ધ્રુજારી ઉપાડે તેવી આગાહી

Times Team
હાલમાં રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજા જાણે રાજ્ય પર મહેરબાન થયા હોય તેમ પોતાનો પ્રભાવ બતાવી રહ્યા છે....

સનાતન સાધુઓનો વિજય…આવતીકાલ સૂર્યોદય પહેલા ભીંતચિત્રો દૂર કરાશે…સાળંગપુર મંદિરમાં રહેલા વિવાદિત ચિત્રો હટાવાશે

nidhi Patel
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં...

CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ વડતાલના સંતોએ 36 કલાકમાં ભીંતચિત્રો ઉતારવાની આપી બાંયધરી

mital Patel
છેલ્લા કેટલાક દિવસોથી સલંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના સેવક તરીકે દર્શાવતી ભીંતચિત્રોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને સનાતન ધર્મના સાધુ-સંતોમાં ભારે રોષ...

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રો વિવાદમાં સુખઃદ અંત…વિવાદિત ભીંતચિત્રોનો બે દિવસમાં નિકાલ

mital Patel
સલંગપુરમાં હનુમાનજીની વિશાળ મૂર્તિની નીચે પ્લેટફોર્મ પર સહજાનંદ સ્વામીના સેવક હનુમાનજીનું ચિત્રણ કરતી ભીંતચિત્ર પર એક સનત ભક્તે શનિવારે ફરસી કાપી અને કાળો રંગ લગાવ્યો....