પાછળ પડી ગયાં!! રાહુલ ગાંધીએ ફરી ઐશ્વર્યાનો ઉલ્લેખ કર્યો, ભાજપને ઘેરવા જાણો શું-શું શબ્દો બોલ્યાં

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને રાજકારણમાં ‘નોન-સીરિયસ’ કહેવા પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે તે એક ‘ગંભીર રાજકારણી’ છે. તેમણે રાજકારણમાં તેમના ‘ગંભીર…

View More પાછળ પડી ગયાં!! રાહુલ ગાંધીએ ફરી ઐશ્વર્યાનો ઉલ્લેખ કર્યો, ભાજપને ઘેરવા જાણો શું-શું શબ્દો બોલ્યાં

“વડાપ્રધાન મોદીને હનુમાન બનાવવા પડશે, ભાજપને જીતાડવી પડશે”: સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની અમેઠીમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. મંગળવારે તેમના પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસની તુલના લંકા સાથે કરી હતી. તેમણે…

View More “વડાપ્રધાન મોદીને હનુમાન બનાવવા પડશે, ભાજપને જીતાડવી પડશે”: સ્મૃતિ ઈરાની

મતદાન નહીં.. ગણતરી નહીં, ગુજરાતમાં ભાજપનું ખાતું ખૂલ્યું; મુકેશ દલાલ સુરત લોકસભા બેઠક પર આ રીતે જીત્યા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. અને બીજા તબક્કામાં 89 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન થશે. 4 જૂને પરિણામ આવશે, પરંતુ તે…

View More મતદાન નહીં.. ગણતરી નહીં, ગુજરાતમાં ભાજપનું ખાતું ખૂલ્યું; મુકેશ દલાલ સુરત લોકસભા બેઠક પર આ રીતે જીત્યા

ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ, અંતે મુકેશ દલાલની જીત

સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં ઇતિહાસ સર્જાયો છે. પહેલીવાર ભાજપે લોકસભા ચૂંટણીમાં બિનહરીફ બેઠક જીતી છે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી 28 સાંસદો બિનહરીફ જીત્યા…

View More ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ, અંતે મુકેશ દલાલની જીત

કુંભાણીના ચારેય ટેકેદારોએ ભાજપના જ નેતા પાસે એફિડેવિટ કરાવ્યું હતું:પડદા પાછળ ભાજપે ખેલ પાડ્યો?

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. 24 કલાક સુધી ચાલેલા આ રાજકીય ડ્રામા હવે નવા વળાંક લેવા લાગ્યા…

View More કુંભાણીના ચારેય ટેકેદારોએ ભાજપના જ નેતા પાસે એફિડેવિટ કરાવ્યું હતું:પડદા પાછળ ભાજપે ખેલ પાડ્યો?

રૂપાલા બાબતે ક્ષત્રિયોના અલ્ટીમેટમ બાદ પણ ભાજપ કેમ ડરતું નથી? સમીકરણ સમજશો તો ખ્યાલ આવી જશે

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉમેદવારી સામે રાજપૂતોનું અલ્ટીમેટમ થોડા જ કલાકોમાં સમાપ્ત થઈ રહ્યું છે. હજુ પણ ભાજપ પુરુષોત્તમ રૂપાલા અંગે મક્કમ છે અને તેઓ…

View More રૂપાલા બાબતે ક્ષત્રિયોના અલ્ટીમેટમ બાદ પણ ભાજપ કેમ ડરતું નથી? સમીકરણ સમજશો તો ખ્યાલ આવી જશે

જાણો કોણ છે સહારનપુરની પોલિંગ એજન્ટ ઈશા અરોરા , જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે એટલે કે શુક્રવારે થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં 8 લોકસભા સીટો પર મતદાન થઈ…

View More જાણો કોણ છે સહારનપુરની પોલિંગ એજન્ટ ઈશા અરોરા , જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

ચૂંટણીનો પ્રથમ તબક્કો ભાજપ માટે છે ‘કાંટાળો રસ્તો’, અધધ આટલી બેઠકો પર ક્યારેય ‘કમળ’ ખીલ્યું જ નથી

દેશમાં લોકશાહીનો તહેવાર એટલે કે ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે (19 એપ્રિલ) સવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન શરૂ થયું…

View More ચૂંટણીનો પ્રથમ તબક્કો ભાજપ માટે છે ‘કાંટાળો રસ્તો’, અધધ આટલી બેઠકો પર ક્યારેય ‘કમળ’ ખીલ્યું જ નથી

રૂપાલાનું શક્તિપ્રદર્શન! ‘અપૂન ઝૂકેગા નહીં’: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ,

ક્ષત્રિય સમાજનું લાંબા સમયથી ચાલતું આંદોલન… અનેક શહેરોમાં આવેદન અને આંદોલનો બાદ સર્વત્ર સંમેલનો યોજાયા હતા અને 14મી એપ્રિલે રાજકોટ નજીક સામાન્ય સંમેલન યોજાયું હતું.…

View More રૂપાલાનું શક્તિપ્રદર્શન! ‘અપૂન ઝૂકેગા નહીં’: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ,

ક્ષત્રિયોના વિરોધ છતાં રૂપાલા જ રહેશે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર, જાણો અનેક મજબુત કારણો

રાજકોટ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમુદાય વિરોધ કરી રહ્યો હોવા છતાં રાજકીય વિશ્લેષકો અને મતદારોને વિશ્વાસ છે કે…

View More ક્ષત્રિયોના વિરોધ છતાં રૂપાલા જ રહેશે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર, જાણો અનેક મજબુત કારણો

રતનપરમાં રાજપૂતોનું ભાજપને અંતિમ અલ્ટિમેટમ:ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર..

રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા હતા. રાજ શેખાવતથી…

View More રતનપરમાં રાજપૂતોનું ભાજપને અંતિમ અલ્ટિમેટમ:ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર..

બેરોજગારી અને મોંઘવારી મુદ્દે લોકો મોદી સરકારથી નારાજ, પરંતુ જીતશે તો BJP જ, જાણો સર્વેના આંકડા

લોકસભા ચૂંટણી 2024 પહેલા લોકનીતિ CSDSના સર્વેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. બે કાર્યકાળ પૂર્ણ કરનાર મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી શકે છે.…

View More બેરોજગારી અને મોંઘવારી મુદ્દે લોકો મોદી સરકારથી નારાજ, પરંતુ જીતશે તો BJP જ, જાણો સર્વેના આંકડા