ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ: આગામી ૩ થી ૪ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી વળતી સવારી શરૂ થશે
નૈઋત્યના ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. અપેક્ષા મુજબ, અનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે વિદાયની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, પશ્ચિમ રાજસ્થાનના કેટલાક…










































