આજના સૌથી મોટા સમાચાર એ છે કે નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંત પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. સલંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામી સામે સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેથી લખનૌ ખાતે અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં તેમને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિએ તેમને પદ પરથી હટાવ્યા હતા.
સલંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રો પર થયેલા વિવાદ બાદ નૌતમ સ્વામીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિવાદ બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમને ગુજરાત પ્રાંતના પ્રમુખ પદેથી હટાવવાનો નિર્ણય અખિલ ભારતીય સંત સમિતિની કારોબારી બેઠકમાં લેવાયો છે. લખનૌમાં આ અખિલ ભારતીય સંત સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
Read Mroe
- 24 કલાક આખા ગુજરાતમાં ભારે કડાકા ભડાકા, આંધી સાથે વરસાદ તૂટી પડશે
- બસને બેડરૂમ બનાવી દીધી, છેલ્લી સીટ પર બેસીને કપલે હોટ રોમાન્સ કર્યો, VIDEO એકલામાં જ જોજો
- આ મહિલાને જલસા જ જલસા: પહેલા છૂટાછેડામાં અબજો મળ્યા, હવે રાજીનામું આપવાથી મળશે 100000 કરોડ
- ખેડૂતો માટે મોટા સમાચાર, આ વખતે ચોમાસુ વહેલું બેસશે, જાણો ક્યાં પડશે વરસાદ
- મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની આ વાત કોઈને નથી ખબર, કિંમત જાણીને તમારા હાજા ગગડી જશે