આજના આધુનિક જીવન શેલીમાં નબળાઈથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. ત્યારે તમારા માટે એલચીના ફાયદા અહીં જણાવ્યા છે ત્યારે તે માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે સાથો સાથ શ-રીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદ રૂપ થાય છે. ત્યારે જમ્યા પછી એલચીનું સેવન કરવું જોઈએ. શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા ઉપરાંત, દાંતમાં પોલાણની સમસ્યા પણ રહે છે. ઉલ્ટી અને ઉબકા આવવાની સમસ્યા પણ દૂર થાય છે.
એલચી કેવી રીતે ખાવી જોઈએ ? ત્યારે તમે એલચીનું સેવન અનેક રીતે કરી શકો છો. ત્યારે તેને માઉથ ફ્રેશનર તરીકે સીધું લઇ શકાય છે. ત્યારે કોઈપણ વાનગી કે શાક બનાવતી વખતે તમે તેમાં તેના બીજ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
એલચીમાં ક્યાં તત્વો જોવા મળે છે? એલચીમાં શું મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સ, ડાયેટરી ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ મળી આવે છે ત્યારે તે સ્વસ્થ શ-રીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
પરિણીત પુરુષો માટે એલચીની સેવન લાભદાયક : પુરુષોએ રાત્રે સૂતા પહેલા 3 એલચીનું સેવન કરવું જોઈએ. ત્યારે એક રિસર્ચ પ્રમાણે ઈલાયચીનું નિયમિત સેવન પુરુષોએ કરવાથી નપુંસકતા દૂર કરે છે. કારણ કે એલચી સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તમે તેને પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો.
Read More
- સુરતમાં બિનહરીફ સાંસદ બનેલા મુકેશ દલાલ કોણ છે, કેટલી સંપત્તિ છે, સી.આર. પાટિલના છે ખાસ.., પરિવાર સહિત અનેક મુદ્દા પર ખુલીને વાત કરી
- T20 વર્લ્ડ કપ: રોહિત શર્મા પછી કોણ બનશે ભારતનો T20 કેપ્ટન? હરભજને કહ્યું, હાર્દિક પંડ્યા…
- શહેરની વાત છોડો, મહિન્દ્રા બોલેરો નીઓ ગામડામાં પણ ચલાવવા લાયક નથી! સુરક્ષાના નામે ‘કચરો’
- “વડાપ્રધાન મોદીને હનુમાન બનાવવા પડશે, ભાજપને જીતાડવી પડશે”: સ્મૃતિ ઈરાની
- કારની ABS સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? તે તમારી સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે