હું ૨૧ વર્ષની પરિણીત મહિલા છું. અમારા લગ્નને ૨ મહિના થઈ ગયા છે. મારી સમસ્યા એ છે કે અમે હનીમૂન પછી પણ સંપૂર્ણ સંતુષ્ટ થઈ શક્યા નથી. આ સમસ્યાનું કારણ શું હોઈ શકે?
એક પત્ની (ગોધરા)
સંઆનંદનું કોઈ નિશ્ચિત માપ નથી. તમે હજુ નવા પરિણીત છો. એકબીજા સાથે ઘણો સમય વિતાવો, ગળે લગાવો, ચુંબન કરો અને સં પહેલાં પ્રેમથી વાત કરો. આમ કરવાથી, તમને ખરેખર ઘણો આનંદ મળશે. રોમેન્ટિક ફિલ્મ પણ જુઓ. માટે સારા પ્રકાશક પાસેથી પરના પુસ્તકો વાંચીને તમે આ વિષય પર તમારું જ્ઞાન પણ વધારી શકો છો.

