મહેસાણાના છથીયારદા ગામના મહંતે તેમની જીવતા સમાધિની તારીખ જાહેર કરી છે. ત્યારે તેમણે પોતાની સમાધિની તારીખ આજે નહીં પણ વર્ષ 2018 માં અમદાવાદના વાડજ ખાતે એક કાર્યક્રમમાં કરી હતી. ત્યારે તેનો જન્મ -4-4-1971 ના રોજ થયો હતો અને તેમના દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તેમની જીવતા સમાધિ 4-4-2021 ના રોજ રાત્રે 10 થી 11 વાગ્યા દરમિયાન લેશે
મહેસાણાના છતીયારદા ગામના મહંતે સમાધિ લેવાની જાહેરાત કરતા આ સમાચાર ચારે બાજુ વાયરલ થયા છે છથીયારદા ગામના મહંતે 4 એપ્રિલે સમાધિ લેવાની ઘોષણા કરી છે 4 એપ્રિલના રોજ સમાધિના પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 4 એપ્રિલ રોજ જુદી જુદી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંસ્થાન કેન્દ્ર કબીર ધમણા મહંત દ્વારા આ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી.
આ સમાધિની પુષ્ટિ તેમના અનુયાયીઓ દ્વારા પણ કરવામાં આવી છે.ત્યારે ભગવાનને નક્કી કરવાનું છે કે તેઓને ક્યાં અને કેવી રીતે સમાધિ લેશે. અનુયાયીનો દાવો છે કે મહંત ચાલુ કાર્યક્રમમાં 4 એપ્રિલે શપ્તા સુલ દેહ છોડી નીકળશે. ઉલ્લેખનીય છે કે તેમણે ઘણા વર્ષો પહેલા જુના વડજથી ભાજપથી કોર્પોરેશનમાં ચૂંટણી લડી હતી અને જેમાં તેનો પરાજય થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી આધ્યાત્મિક માર્ગ પર છે.
Read More
- છોકરીઓને આવી રીતે નીકર ઉતારીને 4 પ્લે કરવાથી આવે છે ડબલ મજા… પરસેવો વળી જાય છે
- હું ઘર માં એકલી હતી ત્યારે દિયરે જબરદસ્તી મારી નીકર ઉતારી નાખી ,હવે એ રોજ તેનો સ્વાદ ચાખે છે..
- અહીં પરણિત મહિલાઓ કોઈ પણ યુવક સાથે માણી શકે છે શ-રીર સુખ , પતિ પણ બદલી શકે અનેક છોકરીઓ…
- આ 20 વર્ષની કુંવારી છોકરીએ પોતાના 16 વર્ષના ભાઈ સાથે જ માણ્યું શ-રીર સુખ અને જાણ્યું કે પ્યાર અને હવસ માં અંતર શું હોય છે..જુઓ વિડિઓ
- આ પાંચ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ છે, હનુમાનજીની કૃપાથી ધનની વર્ષા થશે.