અબુધાબીમાં બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના વિશાળ હિન્દુ મંદિરના પાયાનું નિર્માણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. પરંપરાગત પથ્થરથી બનેલા આ મંદિર વિશે મંદિર મેનેજમેન્ટે આ માહિતી આપી છે. સેંકડો કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા આ મંદિરના પાયાને લગતો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારે આપને જણાવી દઈએ કે આ મંદિર અબુ મૂરેખ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે, તેનો આ વિસ્તાર 27 એકરમાં ફેલાયેલો છે.
મંદિરના પ્રોજેક્ટ એન્જિનિયરે માહિતી શેર કરી
આ મંદિરના પ્રોજેક્ટ પર કામ કરતા પ્રોજેક્ટ ઇજનેરના જણાવ્યા પ્રમાણે ફાઉન્ડેશનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે જે એપ્રિલના અંત સુધીમાં પૂરું થઈ જશે. ત્યારે જાન્યુઆરીથી ફાઉન્ડેશનમાં લગભગ 4500 ક્યુબિક મીટર કાંકરેટ કરવામાં આવ્યું છે. મંદિરના પાયામાં બનાવવામાં આવેલી બે ટનલ માટે પત્થરો ભારતથી લેવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં તેમને લગાવવાનું કામ પણ શરૂ કરવામાં આવશે. એપ્રિલમાં ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયા બાદ કોતરવામાં આવેલા પત્થરોનું કામ પણ મે મહિનામાં શરૂ થશે.
#ConstructionUpdate: This month, #volunteers share the activities ongoing at the BAPS Hindu Mandir in Abu Dhabi. The base of the mandir is nearing completion & preparations are being made to place its first carved stones in May. https://t.co/5gvYxgm2cv
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) March 23, 2021
આ જ કારણે ટનલ બનાવવામાં આવી
સ્થાનિક મીડિયા હાઉસના રિપોર્ટ પ્રમાણે લોકોને એલિવેટરો સુધી લઈ જવા અને પૂજારીઓને મંદિરમાં લઇ જવા માટે આ ટનલ બનાવવામાં આવી છે. ત્યારે ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયા બાદ મંદિરના આકારને પત્થરો અને ટોચ પર વિશેષ આરસની કોતરણી દ્વારા કરવામાં આવશે. પરંપરાગત પથ્થરોથી બનેલા આ મંદિરની અંતિમ ડિઝાઇન અને ભારતમાં હાથથી કોતરવામાં આવેલા પત્થરોની તસવીરો ગયા વર્ષે શેર કરવામાં આવી હતી.
મંદિરમાં ‘આરબ દેશની કલાકારી
આ પથ્થરોને પોલિશ કરવામાં વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. રાજસ્થાન અને ગુજરાતના સ્થાનિક કલાકારોએ ભારતમાં આ પથ્થર તૈયાર કાર્ય છે. મેસેડોનિયાના ખાસ ગુલાબી પથ્થર અને આરસનો ઉપયોગ બાંધકામ માટે કરવામાં આવ્યો છે. ત્યારે મંદિરની દિવાલો અને થાંભલાઓ પર હિન્દુ મહાકાવ્યના ચિત્રો અને વાર્તાઓ હશે અને આરબ દેશોની કલાત્મકતા પણ જોવા મળશે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે વિશ્વના અન્ય ભવ્ય મંદિરોની જેમ અબુધાબીનું પણ આ મંદિર ખૂબ જ ભવ્ય અને મનોરંજક હશે.
Read More
- છોકરીઓને આવી રીતે નીકર ઉતારીને 4 પ્લે કરવાથી આવે છે ડબલ મજા… પરસેવો વળી જાય છે
- હું ઘર માં એકલી હતી ત્યારે દિયરે જબરદસ્તી મારી નીકર ઉતારી નાખી ,હવે એ રોજ તેનો સ્વાદ ચાખે છે..
- અહીં પરણિત મહિલાઓ કોઈ પણ યુવક સાથે માણી શકે છે શ-રીર સુખ , પતિ પણ બદલી શકે અનેક છોકરીઓ…
- આ 20 વર્ષની કુંવારી છોકરીએ પોતાના 16 વર્ષના ભાઈ સાથે જ માણ્યું શ-રીર સુખ અને જાણ્યું કે પ્યાર અને હવસ માં અંતર શું હોય છે..જુઓ વિડિઓ
- આ પાંચ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ છે, હનુમાનજીની કૃપાથી ધનની વર્ષા થશે.