બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે બુધ ગ્રહોને ગરહોનો રાજકુમાર માનવામાં આવે છે અને ભગવાન ગણેશ તેમનાદેવતા છે, બુધને વિદ્યા, શાણપણ, વગેરેનું કારક માનવામાં આવે છે. અને જો તમે કારકિર્દીની વાત કરો તો તેમાં બુધ પહેલા આવે છે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત હોય તો તમને કારકિર્દીમાં ઘણી સફળતાઓ મળે છે,એવું પણ માનવામાં આવે છે કે જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ સારી ન હોય તો તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે અને બુધવારે કેટલાક ઉપાય કરીને ગણેશજીને પ્રસન્ન કરી શકાય છે, જેમાં કોઈ ઉપાય આ વસ્તુને કરી શકો છો
બુધવારે તમે દુર્વા ઘાસ લ્યો અને તેના પાંચ પાંદડા લઈને 11 ગાંઠો બનાવો અને આ ગાંઠો બનાવવા માટે લાલ દોરો વાપરો. આ ઉપાય ત્યાં કરવો જોઈએ જ્યાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવામાં આવેલી છે. પણ તમારી પાસે લાલ કે પીળી રંગનું આસાન હોવી જોઈએ ભગવાન ગણેશની સામે ઘીનો દીવો પ્રગટાવો.અને ભગવાન ગણેશને એક ચપટી સિંદૂર અર્પણ કરો, હવે તમારા હાથમાં દુર્વા લઈને અને ‘ભાલ ચંદ્રય નમ’ મંત્રનો જાપ 108 વાર કરો.
આ મંત્રનો જાપ કરો ત્યારે ભગવાન ગણેશના કપાળ પર દુર્વા ચઢાવો,અને ભગવાન ગણેશના ચરણોમાં ક્યારેય દુર્વા અર્પણ ન કરવી જોઈએ દુર્વા અર્પણ કર્યા પછી બધી ગાંઠો દિવસભર મૂર્તિની નજીક રહેવા દો,અને સિંદૂર અને અક્ષતથી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા પછી, તમે તમારી ઇચ્છા પ્રમાણે રાત્રે સુતા પહેલા તમારા હાથમાં દુર્વા, થોડા ફૂલો, થોડા અખંડ વસ્તુ લો. અને ફરી તેણે તેની ઇચ્છા બોલો હવે તમે ભગવાન ગણેશ સાથે હાથજોડીને સૂવા માટે વિદાય લ્યો
હવે તમારા સૂવાના ઓશિકા નીચે રાખો અને કોઈ પણ આ ઉપાય કરી શકે છે, અને જો કોઈ માતા પોતાના બાળકની પ્રગતિ કરવા માંગતી હોય તો તેને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ફક્ત આટલું જ નહીં, તમે તમારા પતિના સારા ધંધા માટે પણ આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે
Read More
- હું 22 વર્ષની કુંવારી છોકરી છું મારે જાણવું છે કે કેટલા કલાક પહેલા લેવી જોઈએ વા@યેગ્રા, અને એની અસર કેટલા સમય સુધી રહે છે….
- હું 35 વર્ષની થઈ ગઈ છે પણ મારા લગ્ન નથી થયા એટલે મારે શ-રીર સુખની મજા માણવી છે ? એક દિવસ બહેનના છોકરાને તૈયાર કર્યો પણ…
- ભાભી આવીને બોલ્યા આજે મારા પીરિયડ્સ પુરા થઇ ગયા છે તો નીચે થી હળવે હળવે અંદર નાખજે પણ તારા પાણી નો સ્વાદ ચખાડજે અંદર કાઢતો નહીં
- બ્રેકીંગ ન્યૂઝ / 13 વર્ષના છોકરા સાથે શ-રીર સુખ માણીને પ્રેગ્નેન્ટ થઈ 31 વર્ષની મહિલા, ગુનો છતાં નહીં થાય જેલ
- સાળીએ આવીને કહ્યું મમી આજે જીજાજી આવવાના છે તો આપણે બને આનંદ માણશું…પછી સાસુ બસ બસ બોલતી રહી પણ જમાઈ છોડવા તૈયાર જ નહોતો