દેશમાં કોરોનાવાયરસના વધતા જતા કેસો વચ્ચે મુંબઇના મેયર કિશોરી પેડનેકરે હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે, જે લોકો કુંભ મેળાથી પરત ફરી રહ્યા છે, તેઓ પ્રસાદમાં કોરોનાનું વિતરણ કરશે.
મીડિયા સાથે વાત કરતા મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો કુંભ માં સ્નાન કરવા ગયા હતા, જે હવે પોતપોતાના રાજ્યો પરત ફરી રહ્યા છે. આ લોકો હવે તેમના સંબંધિત રાજ્યોમાં પાછા ફરી રહ્યા છે ત્યારે તે કોરોનાવાયરસનું વિતરણ કરવાનું કામ કરશે. મેયરે કહ્યું, ‘આ બધાને તેમના ખર્ચ પર અલગ રાખવા જોઈએ. અમે મુંબઈમાં પણ આવું કરવાનું વિચારી રહ્યા છીએ.
#WATCH | "Those returning from Kumbh Mela to their respective states will distribute Corona as 'prasad'," says Mumbai Mayor Kishori Pednekar pic.twitter.com/P9UBVBv1mN
— ANI (@ANI) April 17, 2021
મેયરે દાવો કર્યો હતો કે મુંબઈમાં 95 ટકા લોકો કોરોનાવાયરસના નિયમોનું પાલન કરી રહ્યા છે. ફક્ત 5 ટકા લોકો જ નિયમોનું પાલન નથી કરી રહ્યા. આવા લોકો અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ લોકડાઉન અંગે વિચાર કરવો જોઇએ.
Read More
- હું 22 વર્ષની કુંવારી છોકરી છું મારે જાણવું છે કે કેટલા કલાક પહેલા લેવી જોઈએ વા@યેગ્રા, અને એની અસર કેટલા સમય સુધી રહે છે….
- હું 35 વર્ષની થઈ ગઈ છે પણ મારા લગ્ન નથી થયા એટલે મારે શ-રીર સુખની મજા માણવી છે ? એક દિવસ બહેનના છોકરાને તૈયાર કર્યો પણ…
- ભાભી આવીને બોલ્યા આજે મારા પીરિયડ્સ પુરા થઇ ગયા છે તો નીચે થી હળવે હળવે અંદર નાખજે પણ તારા પાણી નો સ્વાદ ચખાડજે અંદર કાઢતો નહીં
- બ્રેકીંગ ન્યૂઝ / 13 વર્ષના છોકરા સાથે શ-રીર સુખ માણીને પ્રેગ્નેન્ટ થઈ 31 વર્ષની મહિલા, ગુનો છતાં નહીં થાય જેલ
- સાળીએ આવીને કહ્યું મમી આજે જીજાજી આવવાના છે તો આપણે બને આનંદ માણશું…પછી સાસુ બસ બસ બોલતી રહી પણ જમાઈ છોડવા તૈયાર જ નહોતો