NavBharat Samay

ગુજરાતમાં કોરોના 24 કલાકમાં 1305 નવા કેસ, 1141 દર્દી સાજા થયા,2 દર્દીનાં મોત

24 કલાકમાં કોરોના વાયરસના 1305 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1141 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 12 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 99050 એ પહોંચી ગયો છે.

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 256, અમદાવાદમાં 169, વડોદરામાં 124, જામનગરમાં 150, રાજકોટમાં 143, ભરૂચમાં 23, ક્ચ્છમાં 17, ભાવનગરમાં 48, ગીરસોમનાથમાં 15, દાહોદમાં 15-મહેસાણામાં 24, ગાંધીનગરમાં 38, મોરબીમાં 20 પાટણમાં 9 કેસ નોંધાયા છે.

24 કલાકમાં સુરતમાં 5,અમદાવાદમાં 1, ગાંધીનગરમાં 2સ વડોદરામાં 1 મળીને કુલ 12 દર્દીના નિધન થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3048 દર્દીનાં મોત થયા છે જ્યારે 800054 દર્દીઓ સાજા થયા છે.

જૂનાગઢમાં 30, ખેડામાં 10, નર્મદામાં 10, બનાસકાંઠા 18, નવસારી 9, સાબરકાંઠા 9, વલસાડમાં 14 કેસ, છોટાઉદેપુર 9, સુરેન્દ્રનગરમાં 7, પોરબંદરમાં 3 કેસ, બોટાદ 12, તાપીમાં 10 કેસ, આણંદ 11,-મહીસાગરમાં 8 કેસ, અરવલ્લીમાં 8 અને દેવભૂમિ દ્વારકામાં 13 કેસ મળીને કુલ 1305 કેસ નોંધાયા છે.

Read More

Related posts

મારુતિના આ 5 CNG કારમાં મળે છે સૌથી વધુ માઈલેજ, જાણો વિગતો

mital Patel

ભાજપમાં રહેલ વધુ એક પાટીદાર નેતાં હાંસિયામાં ધકેલાયા ?પેટા ચૂંટણીના પ્રચાર લિસ્ટમાંથી બાકાત કરાયા

Times Team

ઘરે લાવો હોન્ડા એક્ટિવા સ્કૂટર માત્ર 8000 રૂપિયામાં, આપે છે દમદાર માઈલેજ

mital Patel