NavBharat Samay

Junagadh

Junagadh News Samachar in Gujarati – Read Junagadh Latest News, Junagadh Breaking News and Headlines Today in Gujarati By NavBharat Samay

ગુજરાતમાં વાવાજોડાએ કહેર મચાવ્યો , 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ

mital Patel
હવામાન વિભાગ (IMD) મુજબ, ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય બપોરે 2.30 વાગ્યે નલિયાથી 30 કિમી ઉત્તરે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર કેન્દ્રિત હતું. તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની...

વાવાઝોડું જખૌથી માત્ર 120 કિમી દૂર, લેન્ડફોલ પહેલાં જ સ્થિતિ વણસી, આગામી 6 કલાક અતિભારે

mital Patel
આજે કયામતનો દિવસ છે. આપત્તિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેના કારણે દરેકના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય રહેલું...

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર…અહીં વાવાઝોડું મચાવી શકે છે તબાહી, નિષ્ણાતનું અનુમાન- 17 ઇંચ વરસાદની શક્યતા

mital Patel
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ચક્રવાત બિપોરજોય વધુ આક્રમક બન્યું છે. વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા જ દરિયો...

વાવાઝોડાની આંખ અંગે મોટા સમાચાર,હવેના બે દિવસ ગુજરાત માટે અતિ ભારે

mital Patel
ચક્રવાત બિપરજોયના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જામનગર,...

સાચવજો! ગુજરાતમાં આજે બિપોરજોય વાવાઝોડને કારણે આ બે વિસ્તારોમાં વરસાદ બોલાવશે ભુક્કા

nidhi Patel
ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત બિપોરજોય, જે આજે રાજ્ય માટે ખતરો બની ગયું છે, તે દ્વારકાથી 300 કિમી WSW છે. 15મીએ સાંજે જાખોઉ બંદરેથી...

ગુજરાતનો આ માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો, 2000 નંગ કિંમતી ગણાતી ઘોલ માછલીઓની અંદાજિત કિંમત 3 કરોડ રૂપિયા

mital Patel
થોડા દિવસો પહેલા ઉના તાલુકાના છેવાડા કિનારે સૈયદ રાજપરા ગામના બંદરનો એક માછીમાર તેના ખલાસીઓ સાથે માછીમારી કરવા બોટ લઈને દરિયામાં ગયો હતો. ત્યારે તેને...

જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે આર્યુવેદની ખેતી કરીને ખેતરમાં ઉગાડયું સોનું

nidhi Patel
કોરો સમયગાળામાં પણ ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે. ખેડૂતે કોરોના સમયગાળા દરમિયાન સફળતાપૂર્વક ઓષધીય પાકનું ઉત્પાદન મેળવ્યું છે.ત્યારે જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામના ખેડુતે સફળતાપૂર્વક...

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર : 7 જ દિવસમાં 100થી પણ વધારે મોત

Times Team
સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક વધી રહ્યો છે. આ સાથે જ દિવસે દિવસે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે સ્વતંત્રતા દિવસે રાજકોટમાં 26 કેસ...

સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબુ ,રાજકોટમાં 48 કેસ, ભાવનગરમાં 46, બોટાદમાં 15, ઉપલેટામાં 7, ગોંડલમાં 6 અને જામનગરમાં 5 કેસ નોંધાયા

Times Team
ગોંડલ તાલુકા અને શહેરમાં આજે 6 કેસ નોંધાયા છે. જેમાં ગોંડલ સબ જેલમાં 2, અરૂણ કોલોનીમાં 1, આશાપુરા સોસાયટીમાં 1, સુમરા સોસાયટીમાં 1 અને મોવિયા...