NavBharat Samay

Jamnagar

Jamnagar News Samachar in Gujarati – Read Jamnagar Latest News, Jamnagar Breaking News and Headlines Today in Gujarati By NavBharat Samay

ગુજરાતમાં વાવાજોડાએ કહેર મચાવ્યો , 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ

mital Patel
હવામાન વિભાગ (IMD) મુજબ, ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય બપોરે 2.30 વાગ્યે નલિયાથી 30 કિમી ઉત્તરે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર કેન્દ્રિત હતું. તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની...

વાવાઝોડું જખૌથી માત્ર 120 કિમી દૂર, લેન્ડફોલ પહેલાં જ સ્થિતિ વણસી, આગામી 6 કલાક અતિભારે

mital Patel
આજે કયામતનો દિવસ છે. આપત્તિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેના કારણે દરેકના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય રહેલું...

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર…અહીં વાવાઝોડું મચાવી શકે છે તબાહી, નિષ્ણાતનું અનુમાન- 17 ઇંચ વરસાદની શક્યતા

mital Patel
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ચક્રવાત બિપોરજોય વધુ આક્રમક બન્યું છે. વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા જ દરિયો...

વાવાઝોડાની આંખ અંગે મોટા સમાચાર,હવેના બે દિવસ ગુજરાત માટે અતિ ભારે

mital Patel
ચક્રવાત બિપરજોયના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જામનગર,...

સાચવજો! ગુજરાતમાં આજે બિપોરજોય વાવાઝોડને કારણે આ બે વિસ્તારોમાં વરસાદ બોલાવશે ભુક્કા

nidhi Patel
ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત બિપોરજોય, જે આજે રાજ્ય માટે ખતરો બની ગયું છે, તે દ્વારકાથી 300 કિમી WSW છે. 15મીએ સાંજે જાખોઉ બંદરેથી...

ગુજરાતમાં વિનાશ વેરી શકે વાવાઝોડું? આ જિલ્લાઓ પર વધુ જોખમ…. તૌકતે જેવી ખાનાખરાબી સર્જે તેવી દહેશત

arti Patel
ગુજરાત પર ચક્રવાત બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. જો કે એ પણ રાહતની વાત છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલી દેવામાં આવી છે. Biperjoy...

ગુજરાતમાં આગામી 5 દિવસ કુદરત કહેર વર્તાવશે : કચ્છમાં સતત વધી રહેલી પવનની ગતિથી લોકો ભયભીત, તિથલ બીચ ખાલી કરાયો

mital Patel
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે ખૂબ ગંભીર બની શકે છે. ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં પોરબંદરથી 320 કિમી જ્યારે દ્વારકાથી 360 કિમી દૂર છે. આ સિવાય...

ચક્રવાત બિપરજોય આ દિવસે તબાહી મચાવશે : બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ અહીં તો સ્કૂલો પણ રહેશે બંધ

arti Patel
ગુજરાતમાં બિપરજોય ચક્રવાતની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડું 15 જૂને સૌથી વધુ નુકસાન કરે તેવી શક્યતા છે. IMD અનુસાર, બિપરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ...

તાઉતે કરતાં બિપરજોય વધારે ખતરનાક…રાતે દરિયામાં ભૂક્કા બોલાવશે! આટલી હદે તારાજી સર્જાશે

mital Patel
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ચક્રવાત બિપરજોય કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તબાહી સર્જે તેવી શક્યતા છે. તો ચાલો જોઈએ કે...

વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર….500 કિ.મીનો ઘેરાવો અને 50 કિ.મીની આંખ સાથે ગુજરાતના આ વિસ્તારોમાં તહસનહસ કરશે વાવાઝોડું

nidhi Patel
ચક્રવાતનો ખતરો ગુજરાતમાંથી ટળ્યો નથી, કારણ કે ચક્રવાતે ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફેલાયેલું તોફાન હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય ચક્રવાતના મામલામાં...