આપણે બધા જાણીએ છીએ કે ભોજનમાં મીઠાનું ખૂબ મહત્વ રહેલું છે.અને તેના વિનાબધા સ્વાદિષ્ટ ભોજન વિચાર પણ કરી શકતા નથી. ઘણા બહુ ઓછા લોકો જાણતા હશે કે મીઠું માત્ર ખાવામાં સ્વાદિષ્ટ નથી હોતું પણ સાથે સાથેઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. ત્યારે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મીઠામાં દુષ્ટ શક્તિઓને કાબૂમાં રાખવાની શક્તિ રહેલી છે. મીઠાનો ઉપયોગ તમારા ઘરને હકારાત્મક ઉર્જાથી જ ભરી દે છે પણ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને વાસ્તુ અનુસાર પોઝિટિવિટી લાવવા માટે મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવા જઈ રહ્યા છીએ.
જો ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય છે, તો પછી બેડરૂમમાં સેંધા મીઠાના નાના ટુકડાઓ રાખવા જોઈએ. મીઠું ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે. અને આ ઉપાયથી ઘરમાં વધુ સારું વાતાવરણ બને છે. પતિ-પત્નીના પ્રેમ કડવાશ અદૃશ્ય થઈ જશે અને પ્રેમનો વિકાસ થવા લાગે છે.
જો મન ખૂબ ઉદાસીન રહેતું હોય છે અને તમે અંદરથી કંટાળી ગયેલા અથવા બુઝાઈ ગયાની અનુભૂતિ કરી રહ્યા છો, તો તમારે મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ આ કરવાથી, તમે ઉત્સાહિત રહેશો. આ ઉપાય દ્વારા મનમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જશે.
મીઠાનો ઉપયોગ વાસ્તુ ખામીના નિવારણ માટે થાય છે.ત્યારે કાચની વાટકીમાં ખારું મીઠું રાખો અને તેને શૌચાલયમાં રાખી દો પછી તે ત્યાંની નકારાત્મક ઉર્જાને વિખેરવાનું શરૂ કરે છે. ધ્યાનમાં રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે.શારીરિક, માનસિક સમસ્યાઓ દૂર કરવા માટે, તમારે ગુરુવારે સિવાય પોતા લગાવતા પાણીમાં થોડું આખું મીઠું ભેળવવું જોઈએ. આ ઉપાય દ્વારા પણ, ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ગરીબી દૂર થશે અને પૈસાની આવક ચાલુ રહેશે.
Read More
- મારા ભાઈ ભાભી સાથે રહું છું મારે શ-રીર સુખ માણવું છે પણ મારી ભાભી ઘરે જ હોય છે મારે ના છૂટકે આંગળીથી ….મારે શું કરવું જોઈએ?
- સસરાએ મને આજે આખી ઓપન કરી નાખી પછી અંદર નાખ્યો કે હું થાકીને લોથપોથ થઇ ગઈ,પણ મને મજા તો ખુબજ આવી
- 12માં ધોરણમાં ભણતો છોકરો મારી પેન્ટી ઉતારીને બે પગ પહોળા રખાવીને શ-રીર સુખ માણે છે..પણ તેની અંદર જતું નથી..મને મજા નથી આવતી
- આ મહિલાએ તો હદ કરી: બહેનપણીના પિતા સાથે અને અનેક યુવકો સાથે માણ્યું શ-રીર સુખ પણ આખરે તો…
- ખેડૂતો આ હર્બલ પ્રોડક્ટનો ખેતરમાં ઉપયોગ કરીને તેમની આવક પાંચ ગણી વધારી શકે છે, વાંચો તેને ઘરે કેવી રીતે બનાવવી