NavBharat Samay

લગ્ન કરતી વખતે દરેક છોકરી તેના પતિ પાસેથી લે છે આ 7 વચન,જાણો શું છે વચનનું મહત્વ

લગ્ન એ હિન્દુ ધર્મના સોળ સંસ્કારોમાંનો એક ગણાય છે. લગ્ન દરમિયાન પંડિતો ઘણી ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર કરે છે. અને આ ધાર્મિક વિધિઓમાં છોકરો અને છોકરી અગ્નિને સાક્ષી માની અને 7 ફેરા ફરે છે. આ 7 ફેરામાં ફરતી વખતે, પંડિતો સંસ્કૃત ભાષામાં 7 શ્લોકો બોલે છે.

तीर्थव्रतोद्योपन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्याय वामांगमायामि
तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी !!

આ મંત્રનો મતલબ કે જો તમે લગ્ન પછી કોઈપણ ઉપવાસ કે વ્રત અને કોઈપણ ધાર્મિક સ્થળે જાઓ છો, તો તમારે મને તમારી સાથે લઈ જવું જોઈએ. જો તમે મારી સાથે સહમત છો, તો હું તમારી સાથે રહેવા માટે તૈયાર છું.

पुज्यौ यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:,
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम !!

આ મંત્રનો અર્થાત કે જેમ તમે તમારા માતાપિતાનો આદર કરો છો, તેમ તમે મારા માતાપિતાનું પણ અંદર કરશો. પરિવારના ગૌરવનું પાલન કરશો. જો તમે આ માન્ય છે તો હું વામંગમાં તમારું આગમન સ્વીકારું છું.

जीवनम अवस्थात्रये मम पालनां कुर्यात,
वामांगंयामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृ्तीयं !!

આ મંત્રનો અર્થાત કે ત્રીજા શ્લોકમાં છોકરી તેના વર પાસે વચન માંગે છે કે તે જીવનના ત્રણેય તબક્કામાં તેમની સાથે ઉભા રહેશે. જો તમે મારી વાતોનું પાલન કરતા રહો, તો જ હું ફક્ત તમારા વામંગ પર આવવા માટે તૈયાર છું.

कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या:,
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थं !!

કન્યા ચોથા શ્લોકમાં વચન લે છે કે આજ સુધી તમે પરિવારની ચિંતાઓથી મુક્ત હતા. હવે જ્યારે તમે લગ્ન કરવા જઇ રહ્યા છો, ત્યારે તમારે તમારા પરિવારની જવાબદારીઓ પૂરી કરવી પડશે.

स्वसद्यकार्ये व्यवहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा,
वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या !!

આ ફેરામાં કન્યા વચનમાં તમે કુટુંબના વ્યવહારમાં મારો અભિપ્રાય લેશો તો હું તમારા વામંગમાં આવવા સંમત છું.

Read More

Related posts

દેશમાં શા માટે Tata Motorsની કાર લોકો વધારે પસંદ કરી રહ્યા છે? જાણો …

mital Patel

કેમ ભગવાન હનુમાન સંકટમોચન તરીકે ઓળખાય છે

Times Team

આ કેવો પતિ ! પત્નીને બીજા યુવક સાથે સ-બંધ બાંધવાની મંજૂરી આપી : પછી પત્નિ હાથમાં રહે ખરી?

mital Patel