સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક વધી રહ્યો છે. આ સાથે જ દિવસે દિવસે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે સ્વતંત્રતા દિવસે રાજકોટમાં 26 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 11 દર્દીના કોરોનાથી મોત નિપજ્યાં છે. છેલ્લા 7 દિવસમાં 100 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગઈ કાલે શુક્રવારે કોરોનાના 140 કેસ નોંધાયા હતા. જ્યારે 7 વ્યક્તિના મોત નીપજ્યાં હતા. જામનગર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં કુલ મળીને 40 કેસ પોઝિટિવ આવ્યા હતાં જ્યારે 6 દર્દીના મોત નીપજ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં 24, ગીર સોમનાથ જિલ્લામાં 24, અમરેલી જિલ્લામાં 29 અને પોરબંદર જિલ્લામાં 2 કેસ પોઝિટિવ નોંધાયા હતાં તો એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
શહેરમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગંભીર બાબત એ છે કે શહેરમાં કોરોનાના કારણે મૃતાંક પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 7 જ દિવસમાં 100 જેટલા કોરોના દર્દીઓના મોત નિપજતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
રાજકોટમાં આજે અત્યાર સુધીમાં 11થી પણ વધારે લોકોના મોત નિપજ્યા છે. સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 7 દિવાસમાં 100 જેટલા દર્દીના કોવિડ હોસ્પિટલ માં મોત નિપજયા છે.
Read More
- છોકરીઓને આવી રીતે નીકર ઉતારીને 4 પ્લે કરવાથી આવે છે ડબલ મજા… પરસેવો વળી જાય છે
- હું ઘર માં એકલી હતી ત્યારે દિયરે જબરદસ્તી મારી નીકર ઉતારી નાખી ,હવે એ રોજ તેનો સ્વાદ ચાખે છે..
- અહીં પરણિત મહિલાઓ કોઈ પણ યુવક સાથે માણી શકે છે શ-રીર સુખ , પતિ પણ બદલી શકે અનેક છોકરીઓ…
- આ 20 વર્ષની કુંવારી છોકરીએ પોતાના 16 વર્ષના ભાઈ સાથે જ માણ્યું શ-રીર સુખ અને જાણ્યું કે પ્યાર અને હવસ માં અંતર શું હોય છે..જુઓ વિડિઓ
- આ પાંચ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ છે, હનુમાનજીની કૃપાથી ધનની વર્ષા થશે.