મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, લૉકડાઉનમાં આર્થિકરીતે નુકસાન વેઠનાર નાના ધંધાર્થીઓ,વ્યવસાયકારીઓને સવાયા બેઠા કરવાની નેમ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. ચેકનું વિતરણ કરનાર રાજકોટની નાગરિક સહકારી બેંક સહિત નાગરિક સહકારી બેંકોએ આ માટે સરકારને આપેલા સહયોગની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘નાના માણસોની મોટી બેંક નાગરિક બેંકો છે’. તેમાંથી પ્રેરણા લઈ જો મોટી બેન્કો પણ 100 કરોડના આવી લોન સહાયના ટાર્ગેટ સાથે આગળ આવે તો રાજ્યભરમાં 3 હજાર કરોડ રૂપિયાની સહાયથી નાના ધંધા-વ્યવસાયકારોને નવી દિશા મળશે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે પાંચ લાભાર્થીઓને ગાંધીનગરમાં ટોકન રૂપે આ સહાયના ચેક વિતરણ કર્યા હતા.
કોરોના મહામારીમાં લૉકડાઉનને કારણે આર્થિકરીતે પગભર થવા મથતા નાના ધંધા,રોજગાર અને વ્યવસાયકારોને આત્મ નિર્ભર ગુજરાત અંતર્ગત રૂ. એક લાખની લોન સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત મુુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના 65મા જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી રાજકોટના લાભાર્થીઓને રૂ. 100 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 96 નાગરિક સહકારી બેંક સહિત 17 જિલ્લા મધ્યસ્થ બેંક, 169 શરાફી સહકારી મંડળીએ 53952 નાના ધંધાર્થીઓ, કારીગરો, વ્યવસાયકારોને અત્યાર સુધીમાં 539 કરોડની લોન સહાય આપી છે.
Read More
- હું 22 વર્ષની કુંવારી છોકરી છું મારે જાણવું છે કે કેટલા કલાક પહેલા લેવી જોઈએ વા@યેગ્રા, અને એની અસર કેટલા સમય સુધી રહે છે….
- હું 35 વર્ષની થઈ ગઈ છે પણ મારા લગ્ન નથી થયા એટલે મારે શ-રીર સુખની મજા માણવી છે ? એક દિવસ બહેનના છોકરાને તૈયાર કર્યો પણ…
- ભાભી આવીને બોલ્યા આજે મારા પીરિયડ્સ પુરા થઇ ગયા છે તો નીચે થી હળવે હળવે અંદર નાખજે પણ તારા પાણી નો સ્વાદ ચખાડજે અંદર કાઢતો નહીં
- બ્રેકીંગ ન્યૂઝ / 13 વર્ષના છોકરા સાથે શ-રીર સુખ માણીને પ્રેગ્નેન્ટ થઈ 31 વર્ષની મહિલા, ગુનો છતાં નહીં થાય જેલ
- સાળીએ આવીને કહ્યું મમી આજે જીજાજી આવવાના છે તો આપણે બને આનંદ માણશું…પછી સાસુ બસ બસ બોલતી રહી પણ જમાઈ છોડવા તૈયાર જ નહોતો