NavBharat Samay

દરરોજ કરો આ મંત્રનો જાપ ,ક્યારેય પૈસાની તંગી નહીં રહે

બધા લોકો પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ નસીબવાળાને જ આ સૌભાગ્ય મળે છે. પૈસા કંમાવવા માટે તમે ઘણાં ઉપાય કરતા હસો પણ તમારું નસીબ તમને સાથ આપશે નહીં. જો તમારું નસીબ તમને સાથ આપી રહ્યું નથી, તો તમને જણાવીશું કે કેટલાક ઉપાય કરીને તમે પણ સફળતાની નિસરણી પર આગળ વધી શકો છો.

આ મંત્રનો જાપ દરરોજ કરો:

दशाक्षर श्रीकृष्ण मंत्र : धन धान्य देने वाला मंत्र

क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नमः

આ શ્રી કૃષ્ણનો દક્ષાનશર મંત્ર છે,કોઈપણ તે મંત્ર નો જાપ કરે છે તે સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અને આ મંત્ર થાકી ઝડપથી આર્થિક સફળતાનો માર્ગ ખોલે છે, આ મંત્રની અસરથી સંપત્તિમાં વધારો થાય છે.

સાત અક્ષર શ્રી કૃષ્ણ મંત્ર: સંપત્તિ માટે આખો દિવસ તેનો જાપ કરો

Read More

Related posts

શું તમે જાણો છો ? છોકરીઓ કઇ રીતે છોકરાઓને પસંદ કરે છે, આ હોય છે પેરામીટર

mital Patel

PM મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની વયે નિધન તેમની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

mital Patel

આજે આ રાશિના જાતકો પર માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ રહેશે..થશે ધન લાભ

mital Patel