શુક્રવારે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. ભારે વરસાદના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે મલ્લાપુરમના એસપીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે. તેમાં એરફોર્સના રિટાયર્ડ વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે સામેલ છે જેઓ પ્લેન ઉડાવી રહ્યા હતા. કો પાયલટ અખિલેશ કુમાર પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ ફ્લાઇટમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતા. તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 5 કેબિન ક્રૂ) સામેલ હતા.
દુર્ઘટના પછી રાહત અને બચાવ માટે ટીમ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ અને 24 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. આ દુર્ઘટના પછી કેરળ પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી 35 ઈજાગ્રસ્તોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોઝિકોડ એરપોર્ટ પર થયેલી દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પી વિજયન સાથે વાત કરી છે અને દુર્ઘટનાને લઈને જાણકારી મેળવી છે. પીએમ મોદીએ કહ્યું કે કોઝિકોડમાં થયેલા વિમાન દુર્ઘટનામાં જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે મારી સંવેદના તેમની સાથે છે. મેં આ મામલે કેરળના સીએમ સાથે વાતચીત કરી છે. અધિકારી ઘટનાસ્થળ પર હાજર છે અને આ દુર્ઘટનામાં પ્રભાવિતા લોકોની મદદ કરી રહ્યા છે.
વિમાનમાં સવાર હતા 10 નવજાત :એર ઇન્ડિયા એક્સપ્રેસથી મળેલી જાણકારી પ્રમાણે દુબઈથી આવી રહેલા આ વિમાનમાં 10 નવજાત પણ સવાર હતા. રાહત અને બચાવ કાર્ય માટે કોઝિકોડ માટે એક NDRFની ટીમને રવાના કરવામાં આવી છે.
Read More
- છોકરીઓને આવી રીતે નીકર ઉતારીને 4 પ્લે કરવાથી આવે છે ડબલ મજા… પરસેવો વળી જાય છે
- હું ઘર માં એકલી હતી ત્યારે દિયરે જબરદસ્તી મારી નીકર ઉતારી નાખી ,હવે એ રોજ તેનો સ્વાદ ચાખે છે..
- અહીં પરણિત મહિલાઓ કોઈ પણ યુવક સાથે માણી શકે છે શ-રીર સુખ , પતિ પણ બદલી શકે અનેક છોકરીઓ…
- આ 20 વર્ષની કુંવારી છોકરીએ પોતાના 16 વર્ષના ભાઈ સાથે જ માણ્યું શ-રીર સુખ અને જાણ્યું કે પ્યાર અને હવસ માં અંતર શું હોય છે..જુઓ વિડિઓ
- આ પાંચ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ છે, હનુમાનજીની કૃપાથી ધનની વર્ષા થશે.